સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Thursday 2 February 2012

જી.સી.ઇ.આર.ટી.ના નિયામક શ્રી એમ.એન.ભાડ સાહેબની મુલાકાત

તા.૧/૨/૨૦૧૨ ના રોજ જી.સી.ઇ.આર.ટી. ના નિયામક શ્રી એમ.એન..ભાડ સાહેબે મજરા ક્લસ્ટરની મજરા તથા બોરિયા પ્રાથમિક શાળાઓની નવીન અજમાયશી પાઠ્યપુસ્તક સંદર્ભે મુલાકાત લીધી હતી



.

1 comment: