સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Thursday 19 January 2012

વક્તૃત્વ સ્પર્ધા

સદભાવના મિશન અંતર્ગત બોરિયા પ્રાથમિક શાળામાં "સરદાર પટેલ" વિષય અંગે વક્તૃત્વ આપતો 
ધોરણ -૭ નો બાળક રાઠોડ કુલદીપ આર.

No comments:

Post a Comment