સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Monday 16 January 2012

દાન

સી.આર.સી.મજરાની તાજપુર-૧ પ્રાથમિક શાળામાં એસ.એમ.સી.ના સક્રિય પ્રયત્નોથી શાળાને ભેટ મળેલ વોટર કૂલરનું ઇંસ્પેક્શન કરતા એસ.એમ.સી.ના સભ્ય શ્રી પ્રવિણભાઇ 

No comments:

Post a Comment